માતુશ્રી વજીબેન કાનજીભાઈ ચંદવાણીયા તા. 21/3/2025 ના રોજ શ્રી રામચરણ પામેલ છે. એ નિમિત્તે આજરોજ તારીખ ૨૪-૩-૨૦૨૫ રાત્રે નવ વાગ્યે ધૂન નું આયોજન કરેલ છે
તો સૌ સ્નેહીજનો ને પધારવા વિનંતી છે સ્થળ :લક્ષીદાસ માવજી ખાનપરા પટેલ સમાજે રાખેલ છે.(અમારા ઘરની બાજુમાં)

Comments
Post a Comment