માતુશ્રી વજીબેન કાનજીભાઈ ચંદવાણીયા તા. 21/3/2025 ના રોજ શ્રી રામચરણ પામેલ છે. એ નિમિત્તે આજરોજ તારીખ ૨૪-૩-૨૦૨૫ રાત્રે નવ વાગ્યે ધૂન નું આયોજન કરેલ છે

 તો સૌ સ્નેહીજનો ને પધારવા વિનંતી છે સ્થળ :લક્ષીદાસ માવજી ખાનપરા પટેલ સમાજે રાખેલ છે.(અમારા ઘરની બાજુમાં)


Comments

Popular posts from this blog

ખોરાસા (ગિર)ના મનીષકુમાર રાણાભાઇ ઘોડાદરા એ પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી પાસ કરી...

ખોરાસા (ગિર) પ્રાથમિક શાળાની 138 મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવાયો વાર્ષિક મહોત્સવ